વાંકાનેરની પ્રજા પરેશાન: ધારાસભ્ય જાગો !
વાંકાનેર: શહેરની અંદાજે અડધા લાખ અને તાલુકાની એક લાખની પ્રજા પરેશાન છે. શહેરના મુખ્ય ગણાતા રસ્તાઓ પર ખાડા અને ચરેરાથી ચિરાયેલા છે. ચોમાસાના ભરાયેલા પાણીથી તેની ઊંડાઇનો અંદાજ આવતો ન હોઈ (ક્યાંક તો એક ફૂટની અસહ્ય ઉંડાઇ) વાહનચાલકોને કમરના મણકા…