કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પંચાસીયાની જમીન અંગે વાંકાનેર સિવિલ કોર્ટનો ચુકાદો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેર: મુખત્યારનામાના આધારે થયેલા વેચાણ વ્યવહાર કાયદેસર નથી તેવું ઠરાવી વાંકાનેર સીવીલ કોર્ટે વેચાણ દસ્તાવેજ સેટએસાઇટ કરવાનો કરેલ હુકમ હતો. અને વાદીઓને ખેતી કરવામાં અંતરાય અવરોધ કરવો નહીં તેવો મનાઇ હુકમ પ્રતિવાદીઓ વિરૂદ્ધ ફરમાવેલ હતો.વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમ જમીન…

વસ્તી ગણતરીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નોની યાદી એક સર્વેયરને 700થી 800 લોકોનું કામ સોંપવામાં આવશે વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે પ્રશ્નોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં 33 પ્રશ્નો છે. બીજા તબક્કા, વસ્તી…

પીએમ કિસાન યોજઓના લાભ લેવા ફાર્મર આઈડી ફરજિયાત

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે ભારત સરકારના ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ (Agristack Project) હેઠળ હવે ખેડૂતોને પણ આધાર કાર્ડની જેમ 11 આંકડાનો ‘યુનિક ફાર્મર આઈડી’ આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ…

રાતાવીરડા- વિરપર નવનિર્મિત રોડનું નિરીક્ષણ કરતા સાંસદ

શરૂ થયેલા વિકાસકાર્યની ગુણવત્તા ચકાસી સાંસદે ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા વાંકાનેર: છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના RCC રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી…

દિક્ષીત વાઘેલાનું જિ.પંચા. પ્રમુખ-ધારાસભ્યે કર્યું સન્માન

સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો વાંકાનેર: અહીંના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ…

દેવદૂત બની આવેલી વાંકાનેર 108ની ટીમ

શ્વાસની તકલીફ ધરાવતી નવજાત બાળકીને સમયસર મોરબી પહોંચાડી જીવનદાન આપ્યું વાંકાનેરમાં આજે 108 ઇમરજન્સી સેવાની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને તત્પરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર એક કલાકની નવજાત બાળકી, જેને જન્મ સમયે ઓક્સિજનની ગંભીર કમી હતી, તેને…

વાલાસણમાં માતાની હત્યા કરનારને જન્મટીપની સજા

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

બનાવ 2020 માં બન્યો હતો જન્મટીપની સજા અને રૂ ૨૬ હજારનો દંડ વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા…

વઘાસિયામાં નીલ ગાયના બચ્ચાને બચાવતા સેવાભાવીઓ

કીચડમાંથી બહાર કાઢી ફોરેસ્ટ વાળાને સોંપ્યું વાંકાનેર: આજરોજ આપણા જૂના વઘાસિયા ગામના પાણીના સંપ પાસે શક્તિ માતાજીના મંદિર પાસે એક નીલ ગાયના બચ્ચાને કૂતરાઓએ ચૂંથી નાખતા અવાજ સાંભળતા જ બનાવ સ્થળે વઘાસિયાના સુખુભા પહોંચી જાતા ગૌ-સેવક સેવાભાવી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને…

તા. 31 સુધીમાં બાગાયતી ખેડૂતોએ બીલ રજૂ કરવા

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મોરબી: ચાલુ નાંણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ હોય તેવા અરજદાર ખેડૂત મિત્રોએ જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત…

ટંકારામાં 21 જાન્યુ.એ ફરિયાદ નિવારણ કાર્યક્રમ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર: લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21ના રોજ સવારે 11:00 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો -ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!