કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મકાન માટે મફત પ્લોટ યોજના ગુજરાત 2026

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

ફોર્મ, દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિષે માહિતી રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના આર્થિક પછાત (EWS), બીપીએલ, /SC/ST લોકોને મકાન માટે મફત પ્લોટ પ્રદાન કરવા માટે લાવવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર લોકો રૂ.…

ચીફ ઓફિસરની બદલી: ધવલ વેકરીયા નવા ચીફ ઓફિસર

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

સ્થાનિક રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય વાંકાનેર: રાજ્યના વહીવટી તંત્રમાં થયેલી આંતરિક બદલીઓના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની જગ્યાએ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી વાંકાનેરમાં કાર્યરત ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની બદલી ધ્રોલ ખાતે કરવામાં આવી છે.…

‘આપ’નો લાલપરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક

વાંકાનેર વિધાનસભાની ગારીયા તાલુકા પંચાયત સીટમાં આવતા લાલપર ગામ ખાતે ‘આપ‘ ના કાર્યકર્તાએ ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરી લોકોની સમસ્યાઓ સાંભળી હતી, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે તેમ છતાં લોકોની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી…

મોઢ બ્રાહ્મણની વાડીમાં શિવકથાનું ભવ્ય આયોજન

શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી આયોજક ગોસ્વામી તથા તેમનો પરિવાર વાંકાનેર:સુદામાપુરીનું ગૌરવ ગણાતા પ્રસિદ્ધ શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને વાંકાનેર મુકામે શિવમહાપુરાણ અંતર્ગત શિવકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેવાધિદેવ મહાદેવ તથા માં આદ્યશક્તિની કૃપાથી સર્વે પિતૃઓના મોક્ષાર્થે ગં.સ્વ. જમકુવરબેન હરેશગીરી ગોસ્વામી તથા…

બોરવેલ માટે ખેડૂતોને મળશે ₹50,000 સુધીની સહાય

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂત પાસે જમીન રજીસ્ટર્ડ હોવી આવશ્યક ગુજરાત સરકારે વર્ષ 2026 માં ખેડૂતો માટે મોટી રાહત યોજના શરૂ કરી છે. નવી યોજના અંતર્ગત ખેડૂતો પોતાના જમીન પર બોરવેલ બનાવવામાં સરકારની સહાય મેળવી શકશે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત પરિવારોએ આ…

ઈનામી જમીનોના અનધિકૃત કબ્જા હક કાયદેસર કરાશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને જમીન પોતાના નામે કરાવી શકશે ગાંધીનગર: રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશેગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં દાયકાઓથી પેન્ડિંગ પડેલા ઇનામી જમીનોના પ્રશ્નો ઉકેલવા…

સરકારી કર્મચારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ નહીં કરી શકાય

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા માટે ખોટી ફરિયાદો અટકશે અમદાવાદ: ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ…

વાંકાનેરના 25 ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડ બનશે

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

ઉપરાંત મિતાણા અને લજાઈનો પણ સમાવેશ લુણસરિયા- નવા લુણસરિયાના રોડનું ટેન્ડર ફરી બહાર પડયું (1) વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં ફેબ્રિકેશન બસ સ્ટેન્ડના બાંધકામ માટેના ટેન્ડર પેકેજ નંબર 1, જિ.; મોરબી (એમ.પી. ગ્રાન્ટ-2025-26 હેઠળ) ઢુવા, માટેલ, જામસર, વરડુસર, પલાંસ, પડધરા, લુણસર,…

ખૂનનો બદલો લેવા કરાયેલ ખૂનના આરોપીના જામીન મંજુર

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેરના મહિકા પાસે ખૂની ખેલ ખેલાયો હતો રાજકોટ: તા.15-11-2019 ના રોજ રાજકોટ આરટીઓ ઓફિસની અંદર સોહિલ પાયક નામના યુવાનની કનુ ઉર્ફે અમરશીભાઇ, નિતીન તેમજ રાહુલ સહિતના લોકોએ હત્યા નિપજાવેલ હોવાના આરોપસર બનાવ બાદ આરોપીઓની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં…

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujrat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન…

Content Copying Forbidden !!

error: Content is protected !!