કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજસ્થાનમાં બળાત્કારનો આરોપી જૂનાગઢથી પકડાયો

વાંકાનેરનો રહેવાસી જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર…

અનઅધીકૃત ટીકીટો વેચવાના ચિત્રાખડાના આરોપીને જામીન

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

રુા.૩,૦૯,૩૮,૦૦૦/- જેટલી માતબર રકમ મેળવી હતી વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામના શખ્સ વિરુદ્ધ શ્રી કૃષ્ણ ગાૈશાળા તથા અનસોયા આશ્રમ (ગામ:તરણેતર, તા. થાનગઢ) ના લાભાર્થે ઇનામી લકકી ભેટ યોજના દ્વારા ગેરકાયદેસર અને લોભામણી જાહેરાત કરતી અનઅધીકૃત ટીકીટો છપાવી, આમ જાહેર જનતા પાસેથી…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

બે દિવસના મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી મહાશિવરાત્રી પર્વે મોરબીના પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાય છે જે મેળાનો શુભારંભ થઇ ગયો છે મેળામાં રાઇડ્સને મંજુરી આપવામાં આવી છે સાથે જ ભાવ બાંધણું કરવામાં આવ્યું છે મોરબી…

રાતીદેવરીમાં ૮ માસના બાળકને ઈલેક્ટ્રિક શૉક લાગ્યો

૧૦૮ ની ત્વરિત સેવાએ જીવ બચ્યો વાંકાનેર: તાલુકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અવારનવાર અનેક લોકો માટે જીવનદાતા સાબિત થઈ રહી છે. તેવામાં વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે ઈલેક્ટ્રિક શૉક લાગવાને કારણે ઓક્સિજનની ગંભીર અછત અનુભવતા માત્ર ૮ મહિનાના બાળકને સમયસર હોસ્પિટલ…

NMMS માં અમરાપરની વિધાર્થિનીઓનું ઉત્ક્રુષ્ટ પરિણામ

વિધાર્થિની ખોરજીયા સારા અને બાદી ફિઝા ટંકારા: તાજેતરમાં જ ધો.8 ના વિધાર્થીઓ માટે લેવાતી રાષ્ટ્રીય લેવલ શિષ્યવૃતિ પરીક્ષા NMMS નુ રિઝલ્ટ બહાર પડ્યું છે. જે પરીક્ષા કુલ 180 માર્ક્સની હોય છે અને તેમાં ગણિત, વિજ્ઞાન ,રીઝનીંગ અને સામાજિક વિજ્ઞાન જેવા…

અકસ્માતમાં મદદ કરનારને 25 હજારનું ઇનામ મળશે

સરકારની રાહ-વીર યોજના શરૂ કાનૂની સુરક્ષા સાથે મદદ કરવાની તક રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય…

વાંકાનેરના શિક્ષિકા હરદ્વારમાં ભગવદ્ કથા કરશે

મે 2026માં કથાનું રસપાન કરાવશે મીનાબેન કાપડી સંસ્કૃત ભાષામાં ડબલ ગ્રેજ્યુએટ વાંકાનેરની કન્યા શાળા નંબર 4ના આચાર્યા અને શિક્ષિકા મીનાબેન રમણીકલાલ કાપડી આગામી મે 2026માં હરદ્વાર ખાતે શ્રીમદ્ ભગવદ્ કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન ગંગા કિનારે આવેલા વાસુદેવ આશ્રમમાં…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!