કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જિલ્લા પ્રા. શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મેન ઓફ ધ સીરીઝ નિલેશભાઈ પરમાર અને બેસ્ટ ફિલ્ડર નરેશભાઈ જાગોદણા વાંકાનેર: આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ માંથી વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કમિટી દ્વારા રચાયેલ વાંકાનેર વોરિયર્સ ટીમ જેના કેપ્ટન તરીકે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મીડિયા મંત્રી…

રમઝાનમાં સખાવત કરનારાઓ સાવધાની રાખે !

ઈસ્લામ અને આરોગ્ય: જાડાપણું એક વૈશ્વિક સમસ્યા

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

ઘીયાવડ જેટકોના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. વીજલાઇન નખાશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકાના ઘિયાવડ, વણઝારા, પિપરડી, ખેરવા, પીપળિયા આગાભી, કણકોટ, નવા કણકોટ, કલાવડી નવી, કલાવડી જુની, પ્રતાપગઢ, કોટડા નાયાણી, પીપળીયારાજ, સિંધાવદર, વાલાસણ અને રાજકોટ તાલુકાના જાલિયા, કાગડદી, રામપર (સૂર્યા) ના ખેડૂતો ધ્યાન આપે વાંકાનેર: રજિસ્ટર્ડ ઓફિસ :- JSW સેન્ટર, બાંદ્રા કુર્લા…

ક્રિકેટમાં વાંકાનેરની ઉભરતી પ્રતિભા: મનજીત કુમખાણીયા

૨ મેચમાં ૧૧ વિકેટ લીધી વાંકાનેર: અહીં રાતીદેવરી રોડ પર આવેલ 9 એવન્યુ સોસાયટીમાં રહેતા મનજીત કુમખાણીયા હાલ 20 વર્ષના છે, એમણે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કરેલ, મનજીત મોરબીની ટીમમાંથી વાંકાનેરના એક માત્ર ખેલાડી છે, જેઓ વાંકાનેર તરફથી…

મેસરિયામાં વીજલાઈનની કામગીરી માટે પોલીસ રક્ષણ !!

“ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સહન નહીં થાય” ખેડૂત નેતાએ ભારે વિરોધ કરી કામગીરી અટકાવી દીધી વાંકાનેર: ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનોના મામલે ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ૨૨૦ KV…

વાંકાનેરના TDO પાયલબેનની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

ટંકારાના નવા TDO ભીમાણી આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની હોઈ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો શરૂ થયા છે. ચૂંટણી પૂર્વે સુચારુ અને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે…

ખેતીની જમીનનો બંધ શેઢામાર્ગ ખોલી નાખવાનો હુકમ

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

રાજકોટ તાલુકાના ગામ જાળીયાના ખેડૂતની અરજી સંદર્ભે ચુકાદો લોખંડનો ડેલો મુકી તેને તાળું મારી અને માર્ગ બંધ કરી દીધેલ રાજકોટ: અનીલભાઈ અમરશીભાઈ ગુજરાતીએ રાજકોટ તાલુકાના ગામ જાળીયાના રેવન્યુ સર્વે નં.369 ની જુ.શ. ની ખેતીની જમીનની જમીન તેમના જોગના 2જી.દસ્તાવેજથી ખરીદ…

જિલ્લાના 18 હથિયાર ધારી PSI ની આંતરિક બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર (તાલુકા) ના પેથા કે સોંઘમ માળિયા (મી.) મુકાયા વાંકાનેર (સીટી) માં ખીમાભાઈ એચ ભોચીયા અને દિનેશભાઈ વી ખાંભલાની વાંકાનેર (તાલુકા) માં મુકાયા જયદેવસિંહ કે રાણા ટંકારા મુકાયા મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં…

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

2 માર્ચ, 2026 થી સીધી વીકલી સ્પેશિયલ ટ્રેન દોડશે વાંકાનેર દર સોમવારે રાત્રે 11:08 વાગે ઉપડશે: રિટર્ન સોમવારે સાંજે 04:43 વાંકાનેર આવશે મુસાફરોની સુવિધા અને ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર વીકલી સ્પેશિયલ…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

Content Copying Forbidden !!

error: Content is protected !!