બદલીઓ: મોરબી જિલ્લામાં 4 તલાટીની નિમણૂક

એક ના. મામલતદાર અને મહેસુલી તલાટીની જિલ્લા બહાર બદલી મોરબી: ગઈ કાલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 145 નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના…




