કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બદલીઓ: મોરબી જિલ્લામાં 4 તલાટીની નિમણૂક

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

એક ના. મામલતદાર અને મહેસુલી તલાટીની જિલ્લા બહાર બદલી મોરબી: ગઈ કાલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 145 નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના…

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ…

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓનું સન્માન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા, મહેસુલ ના. મામલતદાર હસમુખભાઈ કણજારીયા અને ટંકારા વિ. અધિકારી આઈ.એ. પરાસરાનો સમાવેશ ટંકારા: અહીં ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓનું કલેકટર,…

દીકરીના ભવિષ્ય માટે મળે છે રૂપિયા 1.10 લાખ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વ્હાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક યોજના છે, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણમાં સતતતા જાળવવાનો અને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને કુલ ₹1,10,000ની સહાય અલગ અલગ તબક્કામાં દીકરીના…

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ માહિતી મુજબ…

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે…

મેસરિયા સિંચાઈ યોજના અને વાંકીયા રોડનું ટેન્ડર

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

બે વાંકીયાને જોડતો રસ્તો વાંકાનેર: તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજના અને વાંકીયાથી વાંકીયા-૨ રોડના કામના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1) મેસરિયા નાની સિંચાઈ યોજના, તા. વાંકાનેર માટે નહેર પ્રણાલીના પુનઃસ્થાપન માટે ટેન્ડર નંબર: ૫૩૬૦૫૬૪૨ થી…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…

Content Copying Forbidden !!

error: Content is protected !!