રાજકોટમાં એક જ રાતમાં વિવિધ કારણોસર ૧૭ લોકોના મોત
રાજકોટ: પરિવારોમાં કાળો કલ્પાંત મચ્યો છે. સિવિલ ખાતે આખી રાત પોસ્ટમોર્ટમ ચાલ્યું. મૃતકોના નામ આ મુજબ છે…(૧) લોકમાન્ય તિલક ટાઉનશીપમાં હરદેવભાઈ સુરેશભાઈ પરમાર (ઉ.વ.૩૩)એ સાતમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવ્યું (૨) મોરબીના જયંતિભાઈ છગનભાઈ ટાંક (ઉ.વ.૬૫)નું કાગદડી પાસે વાહન સ્લીપ…