કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

26 થી 28 ડિસેમ્બર ‘17 મો કામા અશ્વ મહોત્સવ’

27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

લીંબાધાર શાળા વાંકાનેર: મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી…

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા આડા સંબંધ બંધાયેલા જસદણ: મુળી ગામમાં પત્નીને કારણે પતિએ આપઘાત કરી લીધાના કેસમાં પત્નીની ધરપકડ નહીં કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની વિગતો મુજબ વિક્રમભાઈ દેવશીભાઈ મકવાણા રહે. થાનગઢ વાળાએ મુળી પોલીસ…

આવતી કાલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

 શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની વિગત વાંકાનેર: મંગળવાર, તા:૨૩/૧૨/૨૦૨૫ના શ્રી ગંગેશ્વર મહાદેવ સેવા સમિતિ અને શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ આયોજિત શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર…

ઠીકરીયાળાના મનસુખભાઈનો માનવીય અભિગમ

રસ્તે રઝળતા પાગલ લોકોને 15 વર્ષથી સ્વખર્ચે ભોજન કરાવે છે વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના વતની શ્રી મનસુખભાઈ પોલાભાઈ બેડવા એક ઈમાનદાર અને નિષ્ઠાવાન સમાજસેવક છે, તેઓ માનસિક રીતે અસ્થિર થયેલા અને રસ્તે રઝળતા પાગલ લોકોને છેલ્લા 15 વર્ષથી પોતાના સ્વખર્ચે…

સીરામીક ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો

કુલ કિ. રૂ. ૬૨,૭૮૦/- નો મુદામાલ કબ્જે વાંકાનેર: સરતાનપર રોડ પરની એક સિરામિકના લેબર કોલોનીમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂ મળી આવતા એક વ્યક્તિ સામે કાર્યવાહી કરેલ છે, દારૂનો જથ્થો આપનાર અન્ય શખ્સને પણ આરોપી બનાવાયો છે… જાણવા મળ્યા મુજબ મૂળ…

મોમીન શેરીમાંથી એગ્રો વાળાનું સ્પ્લેન્ડર ચોરાયું

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

નમાજમાં મોડુ થતું હોઈ મોટર સાયકલમાંથી ચાવી કાઢવાનુ ભુલી ગયેલ વાંકાનેર: અહીં એગ્રો ધરાવતા ઈસમનું હિરો સ્પ્લેન્ડર કિ.રૂ.૫૦,૦૦૦/-વાળુ મોમીન શેરીમાં આવેલ મસ્જિદમાં નમાઝ પઢવા જતા અને ચાવી કાઢવાનું ભૂલી જતા કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે….જાણવા…

મુસાફરનું ગુમ પર્સ શોઘી આપતો વાંકાનેર RPF સ્ટાફ

પર્સમાં અંદાજે ₹ 86,750 ની કિંમતની મિલકત હતી પ્રશંસનીય કામગીરી બદલ DRM શ્રી અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરશ્રી દ્વારા સ્ટાફની કર્તવ્યનિષ્ઠાના વખાણ રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) એ સતર્કતા, ઈમાનદારી અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા એક…

મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને…

વાંકાનેર તાલુકાના સરપંચોના નામ/મોબાઈલ નંબર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

તાલુકામાં કુલ ૯૧ ગ્રામ પંચાયતો વાંકાનેર તાલુકામાં કુલ ૯૧ ગ્રામ પંચાયતો છે, મોટા ભાગની સરપંચોની ચૂંટણી ડિસેમ્બર 2021 માં થઇ હતી, અમુક સરપંચોની ચૂંટણી જૂન 2025 માં પણ થઇ હતી, ચૂંટાયેલા હાલના સરપંચોના નામ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!