વાંકાનેર વિસ્તારમાં બે શખ્સોના અપમૃત્યુ
ઝેરી જનાવર કરડી જતા અને શ્વાસ બંધ થઈ જતા મૃત્યુ વાંકાનેર : વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના ઘેર ખાટલા ઉપર સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેર…