કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નારી શક્તિનુ ઉત્તમ ઉદાહરણ: અનોખો સેવા યગ્ન

વાંકાનેર: અહીંના રહેવાસી વીણાબેન યોગેશભાઈ સંઘવી તથા તેમના પરિવારના સભ્યોનો અનોખો સેવા યગ્ન કરી રહ્યા છે…. છેલ્લા ૨ વર્ષ થી દરરોજ સવારે સરકારી હોસ્પિટલમાં સારવારમાં આવેલ દર્દીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને નિસ્વાર્થ ભાવે ઘરનું ભોજન કરાવવામાં આવે છે, તેમજ હોસ્પિટલમાં…

પાડધરા ચોકડી પાસે પગ પર ટ્રકનું ટાયર ફરી ગયું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

પગમાં ઇન્ફેકશન લાગતા પગ કપાવવો પડયો ઈજાગ્રસ્ત પાડધરા ચોકડી પાસે આવેલ હોટલમાં જમવાનુ બનાવતા હતા વાંકાનેર: અહીં પાડધરા ચોકડી પાસે એક શખ્સ પાડધરા ચોકડીથી માટેલ તરફ રોડની સાઇડમાં ચાલીને જતા હતા ત્યારે ગણેશ વે બ્રીજ સામે રોડ ઉપર એક ટ્રક…

જામસરમાં જીવતો વીજ વાયર તૂટતાં નિરણમાં આગ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

બુઝાવવા જતા આઘેડનું મોત એક યુવાન હાલ સારવારમાં પીજીવીસીએલ વળતર ચૂકવશે? વાંકાનેર: તાલુકાના જામસર ગામે ગઈકાલે બપોરના સમયે જીવતો વીજ વાયર નીચે પડતા પશુઓ માટે રાખેલી નિરણમાં આગ લાગી હતી. આ આગ બુઝાવવા જતા પિતા વીજ વાયરને અડકી જતા કમકમાટીભર્યું…

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા…

એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમવિધી

ગારીડા પાસે ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધો હતો વાંકાનેર: શહેરમાં છેલ્લા 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એક અજાણ્યા પુરૂષ (ઉ.વર્ષ આશરે 40 થી 45 વર્ષ વય)નો મૃતદેહ મળી આવેલ…

વીડીયો ઉતારી ઘર પાસે સાયકલ મૂકી દીધી

ધુળેટી અન્વયે છોકરાઓ કલર -પાણીથી રમતા હતા શુકલ શેરીમાં પતિ- પત્નીએ ગાળો બોલી છુટા પથ્થર/ ઇંટોના ધા કરી ઇજા કરી વાંકાનેર: અહીં રામચોક શુકલ શેરીમાં છોકરાઓ ધુળેટીના તહેવાર અન્વયે કલર -પાણીથી રમતા હોય એક શખ્સ ત્યાં આવી છોકરાઓની સાયકલ ઉપર…

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

સિંધાવદર પાસે અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી

છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત કુતરું આડુ ઉતરતા ઇજા બાઈક પાછળ બીજું બાઈક અથડાતા ઇજા વાંકાનેર: તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામ વચ્ચે કુવાડવા રોડની સાઈડમાં પડતર જગ્યામાંથી એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી છે, સરતાનપર ચોકડી પાસે રહેતા યુવાનને છાતીમાં…

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈ અને સામાજિક કાર્યોકર તથા અબ્દુલરઝાકભાઈ કડીવારના પિતાજીનો ઇન્તેકાલ થઇ ગયો છે. તેઓ સરળ સ્વભાવના હતા, અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબ્ર અતા ફરમાવે (આમીન)

જાળીયાની વાડીમાં બકરા ચરાવવા બાબતે હુમલો

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

વઘાસિયા નજીક કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાધો વાંકાનેર: રાજકોટ તાલુકાના જાળીયા ગામે વાડીમાં બકરા ચરાવવાની ના કહેતા વાડી માલિક મામા-ભાણેજ ઉપર પશુપાલક પિતા-પુત્રએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!