કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજકોટ: લાંબા સમયના બ્રેક બાદ ફરી એકવાર રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દેવાઈ છે. આ અંગેની મળતી માહિતી મુજબ તાજેતરમાં…

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

પીપળીયારાજમાં બાળકીને સાપ કરડી જતાં મોત

રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાઈ વાંકાનેર: ઢુવા ચોકડી નજીક રહેતા શખ્સની સાત વર્ષની પુત્રીને ઝાડા ઉલટી શરૂ થયા બાદ બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, બીજા બનાવમાં હળવદ તાલુકાના રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાયાની ફરિયાદ થઇ…

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

થાનગઢથી ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા વાંકાનેર: થાનગઢ ખાતેથી વાંકાનેર પગમાં ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા તે દરમિયાન થાનગઢ વાંકાનેર રોડ ઉપર કાછીયાગાળા ગામ નજીક સામેથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ઉપર વાળી લેતા મોટર સાયકલ સાથે…

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં) ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે :બાંઘકામ: નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાર્યવાહી સમથેરવાના આઘેડને કાર ઝાડ સાથે અથડાતા ઇજા વાંકાનેર: પરવાનાવાળા બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાયદેસરની…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

Content Copying Forbidden !!

error: Content is protected !!