કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

નારી શક્તિનુ ઉત્તમ ઉદાહરણ: અનોખો સેવા યગ્ન

વાંકાનેર: અહીંના રહેવાસી વીણાબેન યોગેશભાઈ સંઘવી તથા તેમના પરિવારના સભ્યોનો અનોખો સેવા યગ્ન કરી રહ્યા છે…. છેલ્લા ૨ વર્ષ થી દરરોજ સવારે સરકારી હોસ્પિટલમાં સારવારમાં આવેલ દર્દીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને નિસ્વાર્થ ભાવે ઘરનું ભોજન કરાવવામાં આવે છે, તેમજ હોસ્પિટલમાં…

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે? કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત…

પાડધરા ચોકડી પાસે પગ પર ટ્રકનું ટાયર ફરી ગયું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

પગમાં ઇન્ફેકશન લાગતા પગ કપાવવો પડયો ઈજાગ્રસ્ત પાડધરા ચોકડી પાસે આવેલ હોટલમાં જમવાનુ બનાવતા હતા વાંકાનેર: અહીં પાડધરા ચોકડી પાસે એક શખ્સ પાડધરા ચોકડીથી માટેલ તરફ રોડની સાઇડમાં ચાલીને જતા હતા ત્યારે ગણેશ વે બ્રીજ સામે રોડ ઉપર એક ટ્રક…

જામસરમાં જીવતો વીજ વાયર તૂટતાં નિરણમાં આગ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

બુઝાવવા જતા આઘેડનું મોત એક યુવાન હાલ સારવારમાં પીજીવીસીએલ વળતર ચૂકવશે? વાંકાનેર: તાલુકાના જામસર ગામે ગઈકાલે બપોરના સમયે જીવતો વીજ વાયર નીચે પડતા પશુઓ માટે રાખેલી નિરણમાં આગ લાગી હતી. આ આગ બુઝાવવા જતા પિતા વીજ વાયરને અડકી જતા કમકમાટીભર્યું…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

મેટોડામાં ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માતમાં ચારના મોત

બે સગાભાઇઓ પેઇન્ટિંગ કામ કરતા હતા મુળ રહે-ગારીડા (તા:ચોટીલા)ના કોળી બંધુ ફરિયાદી રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઇડીસીમાં ધૂળેટીની આગલી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.3 પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે રીક્ષાને હડફેટે લઇ તેનો…

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા…

એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમવિધી

ગારીડા પાસે ઝાડની ડાળીએ ગળા ફાંસો ખાધો હતો વાંકાનેર: શહેરમાં છેલ્લા 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા એકતા ગ્રુપ દ્વારા બિનવારસી મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એક અજાણ્યા પુરૂષ (ઉ.વર્ષ આશરે 40 થી 45 વર્ષ વય)નો મૃતદેહ મળી આવેલ…

વીડીયો ઉતારી ઘર પાસે સાયકલ મૂકી દીધી

ધુળેટી અન્વયે છોકરાઓ કલર -પાણીથી રમતા હતા શુકલ શેરીમાં પતિ- પત્નીએ ગાળો બોલી છુટા પથ્થર/ ઇંટોના ધા કરી ઇજા કરી વાંકાનેર: અહીં રામચોક શુકલ શેરીમાં છોકરાઓ ધુળેટીના તહેવાર અન્વયે કલર -પાણીથી રમતા હોય એક શખ્સ ત્યાં આવી છોકરાઓની સાયકલ ઉપર…

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!