વાંકાનેરનાં આર્ટિસ્ટે કેન્સરગ્રસ્તોને આપ્યો પ્રેરણાદાયી સંદેશ
મનગમતી પ્રવૃતિ એ જ જીવન વાંકાનેરમાં પાંચ દાયકાથી ચિત્ર કળા ક્ષેત્રે કાર્યરત આર્ટિસ્ટે સતત પ્રવૃતિમય રહેવાથી ગંભીર પ્રકારની બીમારીઓને પણ બિન અસરકારક બનાવી શકાય છે, તેવો પ્રેરણાદાયી સંદેશ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપ્યો છે..વાંકાનેરનાં કિશોરચંદ્ર કે. ભટ્ટી ( ભટ્ટી આર્ટ ) ઉ.વ.…



