વાંકાનેરમા કરિયાણાના વેપારી વ્યાજના વિષચક્રમા ફસાયા
12.50 લાખના 28.80 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને મફતમા ચીજવસ્તુ પડાવી વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી…