કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેરના સ્થાપક રાજ સરતાનજીએ 1605 થી 1632 સુધી…

લોક સેવા કેન્દ્રના કર્મચારીને હડધૂત કરીને ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર શહેરમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી પાસેથી સરકારી યોજનાની માહિતી મેળવ્યા બાદ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

 વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક ઘાયલ

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે બે બાઈક અથડાતા એક વ્યક્તિ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરીયાદી વિશાલભાઇ અશ્વિનભાઇ ગોહેલ (ઉવ.૩૧ ધધો પેઇન્ટીગ કામ રહે. દીગ્વિજયનગર (પેડક) એ આરોપી મોટર સાયકલ નંબર GJ 36 AE 7848ના ચાલક…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

સિંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ- હપ્તો : 4

સિંધાવદરના આથમણે ઝાંપે એક ઘર, એ ઘરમાં રાતનાં બાર પછી રોજ આગના ભડકા દેખાય “રાણી ઉંદરડો ખાઈ અત્યારે ઊંઘે  છે…” દરબારીઓ આ સાંભળી સ્તબ્ધ થઇ ગયા. રાણી કોઈ દિવસ ઉંદરડો ખાય?  ખાટલો ઢાળી હાજીયાણીમાંએ આવેલ મહેમાનને બેસાડી પાણી પાયું. અભરામદાદા ખેતરેથી…

ભાયાતી જાંબુડિયા: ફેક્ટરીમાં સાડા તેર લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો 

એલસીબીએ 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો  વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક આવેલી ફેક્ટરીમાં મોરબી એલસીબએ દોરડો પાડી 136 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ એટલે કે મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ એમડી…

હવે પંચાસિયામાં પણ દિપડો દેખાયો :પાંજરું મૂકાયું

રાતીદેવડી આસપાસ પાંજરું મૂક્યું પણ બે દિવસથી દીપડાના સગડ ન મળ્યા  પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે સિમ વિસ્તારમાં કાંકરિયાના ઊંડા માર્ગે દીપડો દેખાયો હતો. ગામના ચાર જેટલા ખેડૂતોએ આ વિસ્તારમાં દીપડાને ફરતો જોતા ગ્રામજનોને જાણ કરી હતી. આથી ગામના સરપંચ…

ઘીયાવડ પ્રા.શાળાના નમ્રતાબા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ 

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.  ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ…

ઇજા અને મૃત્યુ વચ્ચેનો સમય વીતી જતા આરોપી જવાબદારીમાંથી છટકી ન શકે: સુપ્રિમ  કોર્ટ

સર્વોચ્ચ અદાલત અવલોકન કર્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઇજાને કારણે લાંબા સમય પછી પીડિતાનું મૃત્યુ થાય તો તેના કારણે હત્યાના કેસમાં આરોપીની જવાબદારીથી ઓછો થતો નથી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!