કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

સાઈડ કાપવાને ખારે ઈકોવાળાને પાઇપ માર્યા

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરવા આવેલ હતા વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે આપ ઝાલાની જગ્યાએથી દર્શન કરી પોતાની ઈકો ગાડી લઇ પરત પોતાના ગામ જતા હોય ત્યારે ભલગામ પાસે આગળ જતા હોય સાઇડ કાપવા માટે બે ત્રણ વાર હોર્ન મારી…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ માહિતી મુજબ…

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે…

મેસરિયા સિંચાઈ યોજના અને વાંકીયા રોડનું ટેન્ડર

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

બે વાંકીયાને જોડતો રસ્તો વાંકાનેર: તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજના અને વાંકીયાથી વાંકીયા-૨ રોડના કામના ટેન્ડર બહાર પડયા છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1) મેસરિયા નાની સિંચાઈ યોજના, તા. વાંકાનેર માટે નહેર પ્રણાલીના પુનઃસ્થાપન માટે ટેન્ડર નંબર: ૫૩૬૦૫૬૪૨ થી…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

જામનગર-વડોદરા ઇન્ટરસિટી રદની તારીખો જાણો અમદાવાદ-વિરમગામ સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ કામગીરી ચાલી રહી છે રાજકોટ: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલ સાબરમતી એ કેબિન (SBTA) અને સાબરમતી (SBTE) સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને…

નવાપરાના શખ્સનું માટેલ રોડ પર અકસ્માતમાં મરણ

મૃતક માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા હતા નવાપરાનો યુવાન આંકડા લખતા પકડાયો વાંકાનેર: અહીં નવાપરામાં પંચાસર રોડ પર રહેતા અને માર્કેટ યાર્ડમાં મજુરી કામ કરતા શખ્સને માટેલ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે માટેલ ઢુવા રોડ અમરધામ મંદીર સામે…

‘પુત્રી ભાગી ગયાની વાત સમાજમાં કરવાની નથી’

રામપરા (બેટી) માં પુત્રે પિતાને પાઇપના ઘા ફટકાર્યા ફોનમાં વાત કરતા કરતા તાપવા જતા મહિલા દાઝી ટંકારા નજીક નસીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના કુવાડવા નજીકના રામપરા (બેટી) ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ…

પંચાસીયાની જમીન અંગે વાંકાનેર સિવિલ કોર્ટનો ચુકાદો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેર: મુખત્યારનામાના આધારે થયેલા વેચાણ વ્યવહાર કાયદેસર નથી તેવું ઠરાવી વાંકાનેર સીવીલ કોર્ટે વેચાણ દસ્તાવેજ સેટએસાઇટ કરવાનો કરેલ હુકમ હતો. અને વાદીઓને ખેતી કરવામાં અંતરાય અવરોધ કરવો નહીં તેવો મનાઇ હુકમ પ્રતિવાદીઓ વિરૂદ્ધ ફરમાવેલ હતો.વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમ જમીન…

Content Copying Forbidden !!

error: Content is protected !!