કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં…

ઠીકરીયાળા: નવા માઇનોર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ

લાંબા સમયથી જર્જરીત નદી પરના કોઝવેને બદલે આધુનિક બ્રિજ બનતા ગ્રામજનોમાં આનંદ વાંકાનેર: બાઉન્ડ્રીથી ઠીકરીયાળા ગામ જતાં રોડ પર ગામની નદી ઉપર આવેલો કોઝવે લાંબા સમયથી જર્જરીત અને જોખમી હાલતમાં હતો. આ અંગે ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રાજ્ય…

સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.)નો ઉર્ષ મુબારક

વાંકાનેર: હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબ (રહે.) ના ૧૦૩ મા તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબબાવા સાહેબ (રહે.)ના બીજો ઉર્ષ મુબારક ઉજવાશે… તા.૦૩-૪-૨૦૨૬ ને શુક્રવાર ઈશાની નમાઝ બાદ ખતીબે એહલેબૈત હજરત અલ્લામા મૌલાના મુફતી મોહંમદ શફીક હનફી સાહેબ…

મોરબી જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમાયા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

ગાંધીનગર: રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી…

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

પોલીસ તપાસ શરૂ વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાંથી જનેતાએ પોતાની તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દેતા, બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકીને રખડતા હિંસક પ્રાણીઓએ ફાડી ખાધી હોવાનું લોહીલુહાણ દ્રશ્ય સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે રોષ…

વાંકાનેર હવેલી શેરીની મહિલાની માર માર્યાની ફરિયાદ

ધુળેટી વખતની ફરિયાદ હવે કરાઈ “છોકરા મને જોઇ ‘ગાંડી ગાંડી’ કહેતા હતા” વાંકાનેર: ધુળેટી વખતે શેરીમાં નીકળેલ મહિલાને જોઈને છોકરાઓ ‘ગાંડી’ કહેતા વિડિઓ ઉતારતી મહિલા ત્યાંથી સાયકલ લઈને ઘરે ગઈ હતી, આ પછી શેરીમાં રહેતા અન્યો કુલ છ જણા સામે…

તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર

તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય પ્રાથમિક યાદી મુજબ વાંકાનેર તા. પંચા.ની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો વાંકાનેર: હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ…

કુંભારપરામાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

નવાપરાની મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: અહીં કુંભારપરા શેરી નં-6 માં રહેતી મહિલાને માનસિક બીમારીથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા શેરી નં-6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા (ઉ.38) નામની મહિલા પોતે પોતાના ઘરે…

પીજીવીસીએલ સાદા કાગળમાં બિલ આપે છે

જવાબદારો ખુલાસો કરશે? વાંકાનેર: પીજીવીસીએલ ખાતું વીજ વપરાશનું બિલ ગ્રાહકોને છાપેલું આપતું હોય છે, જેમાં યુનિટનો વપરાશ, પાછલું બિલ વગેરે માહિતી હોય છે, પરંતુ વાંકાનેર દાણાપીઠ ચોકમાં રોયલ મેડિકલ વાળા મહેબુબભાઈ શેરસીયાને સાદા કાગળમાં બિલ આપતા ચર્ચા ઉઠી છે કે…

ધારાસભ્યે શાળાની દીકરીઓને વિધાનસભાની મુલાકાત કરાવી

વાંકાનેર: તાલુકાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક પહેલરૂપ બની રહે તેવા કાર્યક્રમ અંતર્ગત તા. 24 માર્ચ 2026, મંગળવારના રોજ વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ તથા કન્યા શાળા નં. 4ની કુલ 175 દીકરીઓ માટે ગાંધીનગર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનું નેતૃત્વ વાંકાનેરના…

Content Copying Forbidden !!

error: Content is protected !!