ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ
આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન…






