આણંદપર: સુરાપુરાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સાંસદ સહિત આગેવાનોની હાજરી અબાસણિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: તાલુકાનાં આણંદપર ગામ ખાતે અબાસણિયા પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા નથુદાદાનાં નવ નિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ યોજાયો હતો જેમા વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા…







