પોલીસ અરજી કે ફરિયાદ લેતી નથી?

ગૃહ વિભાગનું જનસંપર્ક કેન્દ્ર સ્વીકારે છે ફરિયાદ કરનારને કેસની પ્રગતિની માહિતી ફોન દ્વારા આપવામાં આવે છે આઇજી રેન્કના અધિકારીના સુપરવિઝન હેઠળ અરજદારો-ફરીયાદીને ન્યાય મળે તેવી સરકારની વ્યવસ્થા રાજ્ય ગૃહ વિભાગે ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં એક જનસંપર્ક કેન્દ્ર ખોલ્યું, જ્યાં નાગરિકો પોલીસ…








