કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેનનું અવસાન

વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેનનું અવસાન

ગુરુવારે વાંકાનેર દિગ્વિજયનગર ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયત ભૂતપૂર્વ કારોબારી ચેરમેન મૂળ અરણીટીંબાના નિવાસી પ્રદીપસિંહ તખુભા (પી.ટી.) રાણાનું 62 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે..સ્વર્ગસ્થ ભૂતપૂર્વ એસ.એસ.પી. સ્વ. તખુભા રાણાના સુપુત્ર હતા. તા: 31-7-2026 અષાઢ વદ(બીજ) ના અરણીટીંબામાં પી.ટી.…

દિગ્વિજયનગરમાંથી ઇકો ચોરીના આરોપી પકડાયા

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

ભાટિયા સોસાયટીમાં બીમારી સબબ મહિલાનું મૃત્યુ વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર વિસ્તારમાંથી ગત 26/07/2026 ના રોજ 1 મારુતિ સુઝુકી ઇકો કારની ચોરી થઈ હતી. આ મામલે મનસુખભાઈ પોપટભાઈ બોચીયા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનાનો ભેદ ઉકેલવામાં…

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પ્લે હાઉસની દીવાલ પરથી બેલા નીચે પડયા દલડી-થાન રોડ પર ગેરકાયદેસર ખોદકામ કરનારને નોટિસ આસોઈ નદીના જુના કોઝ-વે પર પાણી ફરી વળ્યું: કોટડાનાયાણી પાસે ડેમી નદીના કોઝવે પર રિક્ષા તણાઈ વાંકાનેર: વાંકાનેર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 થી 8 ઇંચ…

વઘાસિયા પાસે બાઈક સામસામે ટકારાયા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રાતડીયાના યુવાનને ઇજા લુણસરમાં મારામારીમાં ઈજાગ્રસ્ત દવાખાનામાં વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામે જીઆઈડીસી પાસે થયેલ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાતડીયા ગામના યુવાનને ઈજાઓ થતા મોરબીની સિવિલે લઇ જવામાં આવ્યો હતો. બીજા બનાવમાં લુણસરમાં મારામારીમાં એક વૃદ્ધને ઈજા થતા તેને પણ મોરબીની…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વરસાદના આંકડા

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વરસાદના આંકડા

સૌથી વધુ લુણસરમાં: તાલુકામાં મોટામાં મોટું તળાવ ઓવર ફ્લો મેસરિયામાં દીવાલ પડી ગઈ તાલુકામાં ત્રણ રસ્તા બંધ: વાંકાનેરમાં એક વૃક્ષ ધરાશાયી વાંકાનેર: પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રેથી શરૂ થયેલા વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાંકાનેર શહેરમાં ઝાલા હોસ્પિટલ નજીક…

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

મચ્છુ -1 ડેમ 33.4 ફૂટ ભરાયો વાંકાનેર: વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. ​પશુપાલન…

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

શાળાઓમાં રજા જાહેર કાલ સવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વાંકાનેરમાં મોસમનો કુલ વરસાદ 14 ઇંચ નોંધાયો વાંકાનેર: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચેતવણી છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે…

વાંકાનેર તા. પંચાયત કચેરીએ ‘બેટી બચાઓ’ કાર્યક્રમ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કન્યા શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું વાંકાનેર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા…

મીરુમીયા બાવાની દરગાહે ઉર્ષ મુબારક/ મેહફિલે સમા

તારીખ: 08-08-2026 (શનિવાર) બાદ નમાજે ઈશા વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલી મોમીન કૌમકો દિને ઇસ્લામકી હિંદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદીન કુફ્ર સિકન ઉર્ફે હસન દરીયા પીર (રહેમતુલ્લાહ અલયહ) વિસાલ 27 સફર હિંજરી 853 ઔર…

હસનપર ગામની વિડીની જમીન રેવન્યુ રેકર્ડમાં નોંઘાયેલ ખાતેદારોને પણ વેચાણ કરવાનો અઘિકાર નથી

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

નામદાર સિવીલ કોર્ટનો ચુકાદો એડવોકેટ શ્રી દક્ષાબેન એમ. અઘારા તથા મનીષા એમ. મહેતાની ધારદાર દલીલ વાંકાનેર: તાલુકાના હસનપર ગામની સીમ જમીન સરવે નંબર : ૮૦ વાળી એકર ૪૦.૨૯ ગુંઠાની વિડીની જમીન હસનપર ગામ સમસ્તના નામે આવેલ છે. અને, રેવન્યુ રેકર્ડમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!