સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

જાલી-દેરાળા, રાજસ્થળી-લુણસર અને મેસરીયા-અદેપર રસ્તો બંધ કરાયો વાંકાનેર: તાલૂકાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં…



