કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

બાપ-દીકરા સામે ‘ઈંગ્લીશ’ વેચવાનો ગુન્હો

ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને 'ઈંગ્લીશ' મળી આવ્યો

બાઈક પર દારૂ લઇ જતા પકડાયો બંધ દુકાનના તાળા ફંફોળતો પકડાયો વાંકાનેર: અહીં ડબલ ચાલી મીલ પ્લોટમાં રહેતા બાપ-દીકરા ઈંગ્લીશ દારૂ વેંચતા અને નવાપરા પરમેશ્વર સોસાયટીમાં રહેતો યુવાન બાઈક પર દારૂ લઇ જતા પકડાયો હતો, ઢુવા ભવાની વે બ્રીજ પાસે…

સોનાના ઘરેણાં બતાવ્યા બીજા: આપ્યા બીજા

એલ.પી.જી. ગેસના જથ્થામાં ગેરરીતિનો આક્ષેપ

પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ વાંકાનેર: અહીં નવાપરામાં રહેતા દેવીપૂજક સસ્તા ભાવે ઘરેણાં લેવા રૂપીયા પાંચ લાખ આપેલ, જે ઘરેણા હોલ માર્ક વગરના અને અગાઉ જે ઘરેણા બતાવેલ હોય તે ન હતા અને છેતરપીડી વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં મારામારીમાં ઇજા

રિક્ષામાં પેસેન્જર બાબતે બોલાચાલી બાદ મારામારી

લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવ્યો હરબટીયાળી ગામ પાસે મારામારીમાં ઇજા વાંકાનેર તાલુકાના રાજગઢના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીમાં માથામાં ઈજા થઈ હતી બીજા બનાવમાં લુણસરના વૃદ્ધના બાઇક આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થતા ઈજા થઇ હતી, ત્રીજા બનાવમાં ટંકારા…

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપી જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા…

1.93 કરોડના બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ

એલસીબી ટીમની સફળ કામગીરી વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ સુગર એન સ્પાઇસ હોટલ પાસે મોરબી જિલ્લા એલસીબી દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે 31,752 બોટલ…

જેતપરડાના યુવાનનું બેભાન અવસ્થામાં મૃત્યુ

ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામના 35 વર્ષીય યુવાન બેભાન થઇ જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ જેતપરડા ગામના 35 વર્ષીય મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા તા. 9 ના સવારે 8 વાગ્યા આસપાસ ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ…

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે 25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં…

સજનપર પ્રા. શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાનું યોગદાન ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ વિધાનસભાની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી તેમજ મંત્રી ત્રિકમભાઈ છાગાને મળ્યા હતા…

આઈસરે સાઈડમાં ઉભેલા છકડા રીક્ષાને હડફેટે લીધી

ટંકારા પાસે કુવાડવાના 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત પરિવાર ગામડે ગામડે છકડા રિક્ષામાં જઈને ભંગારની ફેરી કરે છે ટંકારા પાસે આઈસરે છકડો રીક્ષા હડફેટે લેતા 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત નીપજ્યું હતું. બનાવમાં તેમના દાદા-દાદીને ઈજા થઈ હતી. રાજકોટના કુવાડવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!