1 એપ્રિલથી સમગ્ર દેશમાં E20 પેટ્રોલનું વેચાણ ફરજિયાત

ગ્રાહકોને શું ફાયદો થશે? કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઈંધણની ગુણવત્તા સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026 થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત) પેટ્રોલનું વેચાણ ફરજિયાત…



