કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

ભાજપના વિવિધ મોરચાની રચના કરાઈ

લઘુમતી, યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ(OBC) અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓ જાહેર લઘુમતી મોરચાનું સુકાન પીપળીયા રાજના સરપંચ પ્રતિનિધિ ઇલ્મુદીનભાઈ દેકાવાડીયાને ભારતીય જનતા પાર્ટી, મોરબી જીલ્લા દ્વારા જીલ્લા પ્રમુખશ્રી તથા પ્રભારીશ્રી સાથે પરામર્શ કરી મોરબી જીલ્લાના ત્રણેય મહામંત્રી સાથે સંકલન કરી…

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

જેપુર શાળા પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ રજૂ કરવામાં આવ્યા વાંકાનેર: તાલુકાના જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ઉત્સાહભેર શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચશ્રી, SMC સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. નવા…

ભેરડા શાળામાં પેવર બ્લોક બનશે

ગ્રાન્ટ આપતા ધારાસભ્યશ્રી ધો.10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સન્માનિત કરાયા વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવ કૌશલકુમાર…

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

ભારતમાં સર્વપ્રથમ ખેડૂત સહકારી બેંકની સ્થાપના કરી હતી બે વર્ષના બાળ અમરસિંહજીને વાંકાનેરની રાજગાદી સોંપવામાં આવી હતી છપ્પનિયા દુષ્કાળ વખતે જસવંતનગર (વડસર) અને વિનયસાગર (વિનયગઢ) તળાવોનું નિર્માણ કરાવ્યું​ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ પર આવેલું વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ૧૧ તોપોની સલામી ધરાવતા…

વાંકાનેર તા. પંચા. સમિતિના ચેરમેન નિમાયા

કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ અને સા. ન્યાય સમિતિ ચેરમેન ચંદ્રીકાબેન વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતની ગઈ કાલે બે સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની સત્તાવાર જાહેરાત કરાઈ છે… ગઈ કાલે તાલુકા…

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

પાંચદ્વારકામાં મોહર્રમની યાદમાં રક્તદાન કેમ્પ

શુક્રવારના સવારના આયોજન વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે… તારીખ: 26/06/2026 (શુક્રવાર)10 મોહર્રમ 1448 સમય: સવારે 9:00…

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

જિલ્લાની સરેરાશ કામગીરી કરતા વધુ વાંકાનેર: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ 3 વર્ષ પૂર્ણ…

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં પહોંચાડવી વાંકાનેર: મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન…

વાંકાનેર- ભાવનગર (વાયા સારંગપુર) નવી બસ શરૂ

કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ફળી બસ ડેપો ખાતે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વાંકાનેર: અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!