કોટડાનાયાણીમાં રાજપૂત સમાજ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથા

શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો લઇ રહ્યા છે કથાશ્રવણનો અને મહાપ્રસાદનો લાભ દિકરીબાઓના સામૈયા અને રાસોત્સવનું પણ આયોજન થયું વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણી ગામે રામદેવજી મંદિર સામે શ્રી સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં…






