કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નર્સરી ચોકડી પાસે મોટરસાયકલને કારે હડફેટે લીધું

દંપતીને ઇજા: મોટર સાયકલ ચાલકનું મૃત્યુ વાંકાનેરથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઇ જતા બગોદરા પાસે પ્રાણ ત્યજ્યા વાંકાનેર: પંચશીલ સોસાયટી મામલતદાર કચેરી પાછળ રહેતા અને કડીયા કામ કરતા ભરવાડ શખ્સ પોતાની પત્ની સાથે વરડુસર માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે…

શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આવતીકાલથી ભવ્ય શુભારંભ

ગ્રાહકોને ઉચ્ચ વળતર અને નાણાંકીય સુવિધામાં વધારો… વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર પર મોનાલી ચેમ્બર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનો આવતીકાલે સોમવારે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ…

આસોઈ ફીડરમાં નવા ટીસી સબબ લાઈટ બંધ

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજ તારીખ 29.3.26 અને રવિવારના રોજ આસોઈ ફીડરમાં નવા ટીસી ઊભા કરવાના કામ માટે સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે તેની દરેક જેની ગ્રાહકોએ નોંધ લેવી..

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની બદલી

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં…

ઠીકરીયાળા: નવા માઇનોર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ

લાંબા સમયથી જર્જરીત નદી પરના કોઝવેને બદલે આધુનિક બ્રિજ બનતા ગ્રામજનોમાં આનંદ વાંકાનેર: બાઉન્ડ્રીથી ઠીકરીયાળા ગામ જતાં રોડ પર ગામની નદી ઉપર આવેલો કોઝવે લાંબા સમયથી જર્જરીત અને જોખમી હાલતમાં હતો. આ અંગે ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રાજ્ય…

સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.)નો ઉર્ષ મુબારક

વાંકાનેર: હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબ (રહે.) ના ૧૦૩ મા તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબબાવા સાહેબ (રહે.)ના બીજો ઉર્ષ મુબારક ઉજવાશે… તા.૦૩-૪-૨૦૨૬ ને શુક્રવાર ઈશાની નમાઝ બાદ ખતીબે એહલેબૈત હજરત અલ્લામા મૌલાના મુફતી મોહંમદ શફીક હનફી સાહેબ…

મોરબી જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમાયા

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ગાંધીનગર: રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી…

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

અરણીટીંબામાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી

પોલીસ તપાસ શરૂ વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાંથી જનેતાએ પોતાની તાજી જન્મેલી નવજાત બાળકીને ત્યજી દેતા, બિનવારસી હાલતમાં પડેલી આ માસૂમ બાળકીને રખડતા હિંસક પ્રાણીઓએ ફાડી ખાધી હોવાનું લોહીલુહાણ દ્રશ્ય સામે આવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વાંકાનેર પંથકમાં ભારે રોષ…

વાંકાનેર હવેલી શેરીની મહિલાની માર માર્યાની ફરિયાદ

ધુળેટી વખતની ફરિયાદ હવે કરાઈ “છોકરા મને જોઇ ‘ગાંડી ગાંડી’ કહેતા હતા” વાંકાનેર: ધુળેટી વખતે શેરીમાં નીકળેલ મહિલાને જોઈને છોકરાઓ ‘ગાંડી’ કહેતા વિડિઓ ઉતારતી મહિલા ત્યાંથી સાયકલ લઈને ઘરે ગઈ હતી, આ પછી શેરીમાં રહેતા અન્યો કુલ છ જણા સામે…

તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર

તા. પંચા.: આજે ફોર્મ ભરાશે- કાલે ચૂંટણી યોજાશે

ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય પ્રાથમિક યાદી મુજબ વાંકાનેર તા. પંચા.ની 24 બેઠક માટે કુલ 1,40,244 મતદારો વાંકાનેર: હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ…

Content Copying Forbidden !!

error: Content is protected !!