કુંભારપરામાં મહિલાનો ગળાફાંસો ખાઈને આપઘાત

વાંકાનેર: અહીં કુંભારપરા શેરી નં-6 માં રહેતી મહિલાને માનસિક બીમારીથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં આવેલ કુંભારપરા શેરી નં-6 માં રહેતા સાલુબેન ઉર્ફે સાલીની દીપકભાઈ દુધરેજીયા (ઉ.38) નામની મહિલા પોતે પોતાના ઘરે…





