વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

પલાંસડી, અરણીટીંબા, સરતાનપર, આણંદપરના નશાની હાલતમાં બાઈક ચલાવતા પકડાયા વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિકમાં રહીને મજુરી કરતા યુવાનને વતનમાં જવું હોય અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની…


