એક જ ટેબલે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ચીપકેલા મહેસુલી કર્મચારીઓની બદલી થશે

મહેસુલ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરોને પરિપત્ર વાંકાનેર: રાજ્યભરની મહેસુલી કચેરીઓમાં એક જ ટેબલ પર ત્રણ વર્ષ કે તેથી વધુ સમય ચીપકી રહેલા મહેસુલી કર્મચારીઓની આંતરિક બદલી કરવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવેલ છે… આ…




