જાળીયાની વાડીમાં બકરા ચરાવવા બાબતે હુમલો

વઘાસિયા નજીક કારખાનામાં શ્રમિકે ગળેફાંસો ખાધો વાંકાનેર: રાજકોટ તાલુકાના જાળીયા ગામે વાડીમાં બકરા ચરાવવાની ના કહેતા વાડી માલિક મામા-ભાણેજ ઉપર પશુપાલક પિતા-પુત્રએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં…




